Search This Website

Saturday, January 13, 2024

બાલ વાટિકા શિક્ષક તાલીમ બાબત

 


બાલ વાટિકા શિક્ષક તાલીમ બાબત લેટેસ્ટ પરિપત્ર 17/05/23

 

Recover your lost or deleted photos and videos with DiskDigger!

DiskDigger can undelete and recover lost photos, images, or videos from your internal memory or external memory card. Whether you accidentally deleted a photo, or even reformatted your memory card, DiskDigger’s powerful data recovery features can find your lost pictures and videos, and let you restore them.

Note: if your device is not rooted, the app can only perform a “limited” scan for for deleted photos. To be able to search for other types of files, and to search your device’s entire internal memory, the device needs to be rooted. On a non-rooted device, the app can only recover lower-resolution versions of your photos that it finds in your device’s cache and thumbnail directories.

After the scan is complete, tap the “Clean up” button to permanently delete any items that you no longer need (currently an experimental feature, available only in the Basic Scan).


ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે 

મહત્વપૂર્ણ લિંક


બાલવાટિકા ઉપયોગી સાહિત્ય મોડ્યુલ


નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન

અહી ક્લિક કરો

 નિપુણ ભારત બેનર્સ

અહી ક્લિક કરો

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧

અહી ક્લિક કરો

 બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨

અહી ક્લિક કરો


બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા

અહી ક્લિક કરો

બાલવાટીકા અધ્યયન નિષ્પતિ

અહીં ક્લિક કરો

બાલવાટીકા સાહિત્ય પરિચય

અહીં ક્લિક કરો

બાલવાટિકા દૈનિક નોંધપોથી 

અહીં ક્લિક કરો

બાલવાટિકા ppt પ્રથમ તાલીમ 

અહીં ક્લિક કરો

 મધ્યાહન પત્ર 15.6.23

અહીં ક્લિક કરો

બાલવાટિકા  

બાળ વાટિકા 

બાળ વાટિકા આયોજન




GR માં ચડાવવા બાબત નિયામકશ્રી પરિપત્ર.


 

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦(New Education Policy-NEP) હેઠળના શિક્ષણ વિભાગના તા.૨૮/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રઃ-જશભ/૧૨૨૧/૫૦૩/ન મુજબ જે સરકારી પ્રા. શાળાઓમાં‘ બાલવાટિકા’ શરૂ કરવામાં આવે તે શાળાઓમાં મહેકમ નકકી કરતી વખતે ધો. ૧ થી ૫ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિધાર્થીઓની સંખ્યા ઉમેરી ઉપરના કોષ્ટક મુજબ મહેકમ મંજૂર કરવાનું રહેશે. આ જોગવાઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

બાલ વાટિકા અંતર્ગત સરકાર ના પરીપત્ર સંકલન


 

બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે

બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે

૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૧ માં 

૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૨ માં

૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ ૩ માં

પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો ને ધોરણ 1 માં પ્રવેશ બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૦ પ્રમાણે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪માં પીએમપોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર બાળકોને તે પ્રમાણે ભોજન આપવામાં આવે.

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન

અહી ક્લિક કરો

 નિપુણ ભારત બેનર્સ

અહી ક્લિક કરો

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧

અહી ક્લિક કરો

 બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨

અહી ક્લિક કરો

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા

અહી ક્લિક કરો

બાલવાટીકા અધ્યયન નિષ્પતિ

અહીં ક્લિક કરો

બાલવાટીકા સાહિત્ય પરિચય

અહીં ક્લિક કરો

બાલવાટિકા દૈનિક નોંધપોથી 

અહીં ક્લિક કરો

બાલવાટિકા ppt પ્રથમ તાલીમ 

અહીં ક્લિક કરો

 મધ્યાહન પત્ર 15.6.23

અહીં ક્લિક કરો

 

GR માં નામ ચડાવવા બાબત નિયામકશ્રી પરિપત્ર

બાલવાટિકા ના બાળકોના નામ GR માં ચડાવવા બાબત નિયામકશ્રીની આજનો પરિપત્ર.

બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક  કરો.


બાલવાટિકા ના બાળકો ને મધ્યાહન વ્યવસ્થા .

👉રાજયમાં તા.૦૫/૦૬/૨૦૨૩ થી નવા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪ માટે શાળાઓ શરૂ થશેતેની સાથે જ પીએમપોષણ યોજના હેઠળ બાળકોને ભોજન આપવાનું પ્રથમ દિવસથી જ શરૂ ક૨વાનું થશે.



👉રાજયમાં જૂન-૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૩ના અમલીકરણ માટે દરેક સ૨કા૨ી પાથમિક શાળામાં બાલવાટીકા શરૂ ક૨ાશે. કેન્દ્ર અને રાજય સરકાર ધ્વારા બાલવાટીકાના બાળકોને પણ પીએમ પોષણ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ ના બાળકોને જે જથ્થા અને ગુણવત્તા મુજબનુ ભોજન આપવામાં આવે છે તે મુજબના જથ્થા અને ગુણવત્તાનું ભોજન આપવા નિર્ણય લીધેલ છે.  

બાલ વાટિકા FAQ

Q. 1.બાલવાટિકા અને ધોરણ 1 પ્રવેશ માટે નોટિફેકશન ક્યારે આવ્યું?
ANS. 2020 માં આ નોટિફિકેશન આવ્યું અને સરકારે આ અંગે વારંવાર આ અંગે કહ્યું હતું. જાણ કરેલ.

Q 2. બાલવાટિકા માટે પાત્રતા  તારીખ કઈ છે?
ANS. 2023 માં 1.6.2018 યે પાંચ વર્ષ પૂર્ણ

Q.3 ધોરણ 1 માટે પ્રવેશ પાત્રતા તારીખ?
   ANS.  1.6.2017 

ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે 

 




બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટેની લિંક:-અહીંથી ડાઉનલોડ કરો

નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન Download
વિદ્યાપ્રવેશ મૉડ્યુલ Download

વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી Download

નિપુણ ભારત બેનર્સ Download

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ Download

બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ Download

બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા Download

No comments:

Post a Comment